वेब स्टोरी

ई-पेपर

लॉग इन करें

નિઝર તાલુકા ના અંતુર્લી ગામે હરિનામ કીર્તન સપ્તાહ

નિઝર તાલુકા ના ગામ માં હરિનામ કીર્તન સપ્તાહ

નિઝર તાલુકાના અંતુર્લી ગામે 12 વર્ષ થી હરિનામ કીર્તન સપ્તાહ નું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક ક્ષેત્ર ના કીર્તનકાર બોલાવી દર રોજ કીર્તન કરવામાં આવે છે.ગુજરાત નું આ ગામ મહારાષ્ટ માં પણ વખણાય છે. અંતુર્લી ગામ અને નજીક ના ગામના ભક્તો એનો લાભ ઉઠાવે છે. સપ્તાહ ના આખરી દિવસે ભવ્ય ભંડારો આપવામાં આવે છે.

SB Tapi News
Author: SB Tapi News

વધુ વાંચો

કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતે આજે તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

और पढ़ें